Thursday, November 13, 2025

મોરબી નિવાસી પોલજીભાઈ અઘારાનું દુઃખદ અવસાન; આવતીકાલે બેસણું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઇ અને હર્ષદભાઇ ના પિતા સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું તારીખ 12/11/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું તારીખ 14/11/2025ને સવારે 8 થી 10 કલાકે નવી પીપળી પ્લોટ વિસ્તાર, પાણીના ટાંકા પાસે રાખેલ છે.

નોંધ:- તા. ૨૨/૧૧/૨૦૨૫ ને શનિવારે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

અશ્વિનભાઈ પોલજીભાઈ અઘારા મો:- ૯૯૭૯૦ ૦૦૨૭૯ ,હર્ષદભાઈ પોલજીભાઈ અઘારા મો. ૯૪ર૯ર ૪૬૪૯૨.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર