મોરબી: મોરબી નીવાસી વશરામભાઇ વલમજીભાઈ પૈજાનુ ૮૩ વર્ષની ઉંમરે તા. ૧૨-૦૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું:- તારીખ : ૧૫-૦૪-૨૦૨૪, સોમવારસમય : સવારે ૮ થી ૧૦ કલાકે સ્થળ :- અમારા નિવાસ સ્થાને ૧૦૨, અંજની રેસીડેન્સી, નરસંગ મંદિર પાછળ, હિરાસરી રોડ, લક્ષ્મીનારાયણ સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આગામી તા ૧૪-૯ રવિવાર ભાદરવા વદ ૮ થી તા.૨૦-૯ શનીવાર ભાદરવ વદ ૧૪ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વ્યાસાસને શ્રી શ્રી...
મોરબીના લીલાપરમા મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ.૩૪) નામનો યુવક લીલાપર ફિટર હાઉસ પાસે ડૂબેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જહેમત બાદ લીલીપર ફિટર હાઉસ પાસે ડૂબેલ કિશોરભાઈ બચુભાઈ વાઘાણી...
મોરબીના રંગપર ગામ પાસે આવેલ લેવીન્જા સિરામિક કારખાનામાં યુવક હાજર હોય ત્યારે કારખાનામાં બેલ્ટ જામ થઇ જતા લાઇન ઓપરેટર ટાઇલ્સ કાઢતા હોય જેમાં એક ટાઇલ્સ છુટી જતા તેમને ઠપકો આપતા સારૂં નહીં લાગતા ત્રણ શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...