મોરબી: થોડા દિવસ પહેલા સુરત ખાતે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલા વક્તા દ્વારા મોરબી પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરી અનાબ સનાબ બોલનારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબી પાટીદાર સમાજના આગેવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખીત રજુઆત કરી ફરીયાદ નોંધાવા અને સખ્ત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.