મોરબી: મોરબી માળીયા (મી) મા વસતા તમામ રામાનંદી સાધુ સમાજ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી આયોજીત રાસોત્સવ – ૨૦૨૩ તારીખ – ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ભવ્ય આયોજન કરવા મા આવેલ છે.
જેમા સમાજ ના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનીયર દયાભાભી કાજલ લશ્કરી યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે ના સંગાથે વિશાળ સમીયાણા મા આયોજન કરેલ છે ટ્રેડીશનલ ડ્રેસ પર નંબર 1 થી ૩ ને સરપ્રાઇઝ ગીફ્ટ આપવા મા આવસે ફ્રિ એન્ટ્રી હોય સમય સંજોગ ને ધ્યાન મા લઇ ઓળખ કાર્ડ સાથે લઈ આવવુ જરુરી છે. આ આયોજન ફક્ત ને ફક્ત રામાનંદી સાધુ પરિવારો પુરતુજ છે સમાજ કે અન્ય સમાજ ના પોતાની જાહેરાત શુભેચ્છાઓ ના બેનરો લગાવવા માંગતા હોય તે આવકાર્ય છે જેના સંપર્ક નંબર:-
હિતેશભાઈ રામાવત મો ન, 9426316904 રવિભાઈરામાનુજ મો ન 7575047676 રઘુનંદન સ્ટુડીઓ મોરબી દ્વારા લાઈવ પ્રસારણ પણ આપ નિહાળી સક્સો તારીખ ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ૦૮/૦૦ કલાકે સ્થળ. મિલન પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાનજી મંદિર પાસે નવલખી રોડ મોરબી ખાતે એક દિવસિય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે.
હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.
જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:
રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ,...
આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે...
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ...