મોરબી: મોરબી માળીયા (મી) મા વસતા તમામ રામાનંદી સાધુ સમાજ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી આયોજીત રાસોત્સવ – ૨૦૨૩ તારીખ – ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ભવ્ય આયોજન કરવા મા આવેલ છે.
જેમા સમાજ ના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનીયર દયાભાભી કાજલ લશ્કરી યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે ના સંગાથે વિશાળ સમીયાણા મા આયોજન કરેલ છે ટ્રેડીશનલ ડ્રેસ પર નંબર 1 થી ૩ ને સરપ્રાઇઝ ગીફ્ટ આપવા મા આવસે ફ્રિ એન્ટ્રી હોય સમય સંજોગ ને ધ્યાન મા લઇ ઓળખ કાર્ડ સાથે લઈ આવવુ જરુરી છે. આ આયોજન ફક્ત ને ફક્ત રામાનંદી સાધુ પરિવારો પુરતુજ છે સમાજ કે અન્ય સમાજ ના પોતાની જાહેરાત શુભેચ્છાઓ ના બેનરો લગાવવા માંગતા હોય તે આવકાર્ય છે જેના સંપર્ક નંબર:-
હિતેશભાઈ રામાવત મો ન, 9426316904 રવિભાઈરામાનુજ મો ન 7575047676 રઘુનંદન સ્ટુડીઓ મોરબી દ્વારા લાઈવ પ્રસારણ પણ આપ નિહાળી સક્સો તારીખ ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ૦૮/૦૦ કલાકે સ્થળ. મિલન પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાનજી મંદિર પાસે નવલખી રોડ મોરબી ખાતે એક દિવસિય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...