મોરબી જિલ્લામાં ચક્રવાત ન્યુઝ પરિવાર દ્વારા લોકોનાં પ્રશ્નોને વાચા આપીને વહીવટી તંત્ર અને લોકપ્રશ્ન વચ્ચે સેતુબંધ બનીને લોકપશ્ન નેં વાચા આપી રહ્યા છે મીડિયા નો ધર્મ છે લોકો નાં પ્રશ્ન નેં વાચા આપવી અને સત્ય હકીકત નો ઉજાગર કરવું! જે માં ચક્રવાત ન્યુઝ પરિવાર પુરી રીતે પાર ઉતર્યા છે જેથી ટુંકાગાળામાં જ ચક્રવાત ન્યુઝ પરિવારને અભુતપૂર્વ સફળતા મળી છે લોકો નાં સહકાર અને સહયોગ થી ખુબજ આગળ વધી રહ્યું છે.
સત્યની વાતની ઉજાગર કરવામાં પાછળ રહ્યું નથી અને ટૂંકા ગાળામાં જ તેમને ખૂબ જ સફળતા મળી છે અને આ સફળતા તેમના હિતેચ્છુ, મીડિયાના ફોલોવર, સાધુ સંતો નાં આશીર્વાદ ને આભારી હોય દરેકને નો આભાર માનવા માટે અભિનંદન આપવા માટે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ધાર્મિક સામાજિક અને રાજકીય નેતાઓ અને શુભચિંતકો હાજર રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...