મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
વધુ જુઓ
મોરબીમાં આવતીકાલે મેન્ટનન્સની કામગીરીના પગલે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: આવતી કાલ તારીખ ૦૧-૦૫-૨૦૨૪ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી તેમજ રાજનગર ફિડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરીના પગલે...
મોરબીના ભરતનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામેથી સગીરાનું પાંચ માસથી અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો....
મોરબી: ખાખરાળા નિવાસી પ્રાપ્તિ ધનદીપભાઈ મિરાણીનું દુઃખદ અવસાન
ખાખરાળા નિવાસી સ્વ.હરિલાલ વલ્લભદાસના પુત્ર ધનદીપભાઈ તથા ચેતનાબેનની પુત્રી પ્રાપ્તીબેન મિરાણી(ઉવ.23) તે હર્ષભાઇ ધનદીપભાઈ મિરાણીના બેનનું તારીખ 28 એપ્રિલ 2024 રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણુ અને મોસાળ પક્ષની સાદડી તારીખ 03 મે 2024 શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઈન...