મોરબીમાં મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક; પ્રવેશ માટે શ્રી આર્યતેજ ફિજયોથેરાપી કોલેજનો સંપર્ક કરવો
ફિજયોથેરાપી કોર્ષમા પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ શ્રી આર્યતેજ ફિજયોથેરાપી કોલેજનો સંપર્ક કરવો
મોરબી: મોરબીમાં ઘર આગણે મેડિકલ ક્ષેત્રેના અભ્યાસક્રમ ન હોવાથી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું. તેમાં પણ ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ મોરબીમાં ન હોય મોટાભાગના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે બહાર જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પરંતુ હવે ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હવે બહારગામ જવાની જરૂર નથી.
હવે મોરબી જિલ્લામાં સર્વ પ્રથમ સરકાર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજને મંજૂરી મળેલ હોય છે અને આ વર્ષ -2023-24 થી પ્રવેશ કામગીરી શરૂ થયેલ હોય જેથી ફિઝિયોથેરાપી (BPT) કોર્ષમા જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગતા હોય તેઓ તાત્કાલિક નીચેના હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરવો.
👉🏻 9512410070
👉🏻 9428347800
સાથે સાથે આ જ કોલેજની અંદર શ્રી આર્યતેજ હોમિયોંપેથી મેડિકલ કોલેજ (BHMS), શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સીગમાં ANM, GNM, BSc Nursing, PBBSc Nursing.
શ્રી સાધના વિદ્યાલયમાં ધો.9 થી 12 કોમર્સ તથા NIOS (ધો.10 & 12 સાયન્સ/કોમર્સ/આર્ટસ), શ્રી આર્યતેજ બીએડ કોલેજમાં BEd, BSc Science, DMLT, BAOU તથા સુરેન્દ્રનગર, યુનીવર્સીટીના એડમીશન સેન્ટર.
તેમજ બોય્ઝ & ગર્લ્સ બંન્ને માટે હાસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે માટે આવા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો રાહ કોની જુઓ છો. તુરંત જ સંકુલના નીચેના નંબર ઉપર સંપર્ક કરો.
મો-94283 47800, 5124 10070.