મોરબીના બાદનપર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
Previous article
વધુ જુઓ
મોરબી: ખાખરાળા નિવાસી પ્રાપ્તિ ધનદીપભાઈ મિરાણીનું દુઃખદ અવસાન
ખાખરાળા નિવાસી સ્વ.હરિલાલ વલ્લભદાસના પુત્ર ધનદીપભાઈ તથા ચેતનાબેનની પુત્રી પ્રાપ્તીબેન મિરાણી(ઉવ.23) તે હર્ષભાઇ ધનદીપભાઈ મિરાણીના બેનનું તારીખ 28 એપ્રિલ 2024 રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણુ અને મોસાળ પક્ષની સાદડી તારીખ 03 મે 2024 શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઈન...
ટંકારા: નેકનામ પડધરી રોડ પર આવેલ મીલમા છાતીમાં દુખાવો ઉપડતા જામનગરના યુવકનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ રૈયાણી કોટન જીનીગ મીલના ગ્રાઉન્ડમાં છાતીમાં દુખાવો ઉપડતા જામનગરના યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના બેડગામ રહેતા અને ડ્રાઈવીગનો ધંધો કરતા બસીરભાઈ કાસમભાઈ સુઘરા (ઉ.વ.૪૫) ને ગત તા.૨૯-૦૪ -૨૦૨૪ ના રોજ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ રૈયાણી કોટન જીનીગ...
વાંકાનેરના અદેપર ગામે નદીના પાણીમાં ડૂબી જતાં સગીરાનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર પંચાસીયા ગામની સીમમાં નદીના પાણીમાં ડૂબી જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા ટીનાબેન રામુભાઇ બીલવા (ઉ.વ.૧૭) ગત. તા.૨૬/૦૪/ ૨૦૨૪ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં અદેપર પંચાસીયા રોડ પુલની બાજુમાં રાતોઓ નદીમાં પોતે કપડા ધોવા ગયેલ તે...