મોરબીના ચકમપર ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૦૮-૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે:૦૪ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૬-૦૮-૨૦૨૫ ને શનિવારના રોજ જન્માષ્ટમીના દિવસે ચકમપર ગામ ખાતે “મટકી ફોડ” તથા “ભવ્ય રથયાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. સવારે: ૦૮:૩૦ થી ૧૨:૦૦ કલાકે રામજી મંદિર ચોક થી રથયાત્રાનું પ્રારંભ તથા મટકી ફોડ કાર્યક્રમ યોજવામા આવશે અને સાંજે:૦૪ કલાકે તથા રાત્રીના:૦૯ કલાકે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત ચકમપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના નીચી માંડલ થી વાંકડા તરફ જવાના રસ્તે આવેલ કેનાલમાં એક અંદાજે આઠ વર્ષનો બાળક ડૂબી ગયો હોવાની જાણ નીચી માંડલ ગામના સરપંચ દ્વારા મોરબી ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ કામગીરી હાથ ધરી છે હજું...
મોરબી શહેરમાં આવેલ સબજેલથી લિલાપર ચોકડી સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોય જે રોડનુ તાત્કાલિક કામ શરૂ કરવા શ્રી રાજપૂત કરણી સેના મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજ સિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના લીલાપર રોડ તરીકે ઓળખાતો સબજેલ થી લીલાપર ચોકડી સુધીનો રોડ...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનો રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસ
મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી અનેકવિધ શૈક્ષણિક,સામાજિક, સહભ્યાસીક પ્રવૃત્તિઓ માટે ખુબજ જાણીતી છે,ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા ઐતિહાસિક સ્થળોની જાણકારી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત કરે એ માટે તેમજ વિદ્યાર્થીઓ સાંભળેલું ભૂલી જતા હોય છે પણ નજરે જોયેલું, જાણેલું ક્યારેય ભૂલતાં નથી એવા હેતુ સાથે...