મોરબી: મોરબી તાલુકાના જૂના ઘાટીલા ગામના નિવાસી વશરામભાઇ ગોરધનભાઈ ગઢીયા તા. ૧૫-૧૨-૨૦૨૩ ને શુક્રવારના રોજ રામ ચરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના..
-:: સદ્દગતનુ બેસણું ::-
તારીખ :- 18/12/2023ને સોમવારના રોજ સમય બપોરે 3:00 થી 5:00 કલાકે સ્વામિનારાયણ મંદિર – જુના ઘાંટીલા ગામ ખાતે રાખેલ છે.
હાલ ગોંડલ પિતાને ઘેર રહેતા અને મોરબીમાં સાસરે પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપી મેણા ટોણાં મારી શારીરિક અને માનસિક દુઃખ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ માં પેલેસ રોડ રાધે કૃષ્ણ શેરી નંબર-૦૧મા રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (ઉ.વ.૩૮)...
મોરબીના રવાપર માં આવેલ બોનીપાર્ક નંદની એપાર્ટમેન્ટમાં વૃદ્ધ નું મકાન ભાડે આપેલ હોય તે મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ વૃદ્ધને ગાળો આપી મકાન ખાલી કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપરમાં બોની પાર્ક નંદની એપાર્ટમેન્ટ 301 માં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા (ઉ.વ.૬૦ ) એ...
મોરબીમાં રહેતા યુવકને એક શખ્સ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપી યુવકની મોરબીના ત્રિકોણ ભાગ પાસે જે.પી. માર્કેટમાં ભાવિક ટેલિકોમ નામની દુકાન આવેલી છે ત્યાં આરોપી જઈ જુના ઝઘડા નો ખાર રાખી યુવકને ગાળો આપી ધોકા વડે માર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...