મોરબી: મોરબી તાલુકાના જૂના ઘાટીલા ગામના નિવાસી વશરામભાઇ ગોરધનભાઈ ગઢીયા તા. ૧૫-૧૨-૨૦૨૩ ને શુક્રવારના રોજ રામ ચરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના..
-:: સદ્દગતનુ બેસણું ::-
તારીખ :- 18/12/2023ને સોમવારના રોજ સમય બપોરે 3:00 થી 5:00 કલાકે સ્વામિનારાયણ મંદિર – જુના ઘાંટીલા ગામ ખાતે રાખેલ છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે...
મોરબીના સાપર થી જેતપર જતા રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ સામે રોડ પર સ્વીફ્ટ કાર પાછળ રીક્ષા ભટકાડતા રીક્ષામાં સવાર મહિલા સહિત અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા મહિલાએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જેતપર (મચ્છુ) ગામે ગૌશાળા સામે રહેતા મધુબેન...
મોરબીના લાતી પ્લોટ જોન્સનગર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે છોકરી છેડતી બાબતે ઝઘડો થતા ઝઘડાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બંને પરિવારો એકબીજા છરી, તલાવર વડે તુટી પડતાં બંને પક્ષોના વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી...