મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામના નિવાસી લાભુબેન વિઠ્ઠલભાઈ ઓડીયા (ઉ.વ.૭૬) નું તા. ૨૪-૦૭-૨૦૨૪ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગતનું બેસણું તા. ૨૭-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે રામવાડી મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.
લી..
વિનોદભાઈ ઓડિયા મો:- ૯૯૦૪૯૯૭૫૮૭
હરેશભાઈ ઓડિયા મો:- ૯૯૦૯૨૧૩૮૦૭
અલ્પેશભાઈ ઓડિયા મો:- ૯૯૦૯૫૯૬૨૦૪
