મોરબીના થોરાળા ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ તથા થોરાળા સમસ્ત ગામ દ્વારા તા.૦૩-૧૧-૨૦૨૪ ને રવિવારના રોજ રાત્રી ૧૦:૩૦ કલાકે થોરાળા ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક જરાસંઘનો વધ તથા સાથે રમુઝથી ભરપુર કોમીક દિ ઉઠાડ્યો દામલે કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
તેથી આ મહાન ઐતિહાસિક નાટક અને કોમિક નિહાળવા નાટકપ્રેમી જનતાને થોરાળા સમસ્ત ગામ તથા રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ થોરાળા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...
વાંકાનેર તાલુકાના જોધપર ગામના આડા માર્ગે યુવકે અગાઉ આરોપીને ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી યુવક જ્યારે પોતાનુ ટ્રેક્ટર લઇને વાડીએ જતા હોય ત્યારે આરોપીઓએ રસ્તામાં ઘેટાં ભેંસો રાખેલ હોય જેને યુવકે ઘેટાં ભેંસો સાઈડમાં કરવાનું કહેતા યુવકને ગાળો આપી ધારયા, લાકડી તથા લોખંડના પાઇપ વડે...
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી, એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા નો-ડયુ ચાર્જની વસુલાત કરવામાં આવે છે તે યોગ્ય કરવા માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને રજૂઆત કરી ખેડૂતોને હિતાર્થે ઘટીત કાર્યવાહી કરવા માંગ કરી.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી...