મોરબીના થોરાળા ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ તથા થોરાળા સમસ્ત ગામ દ્વારા તા.૦૩-૧૧-૨૦૨૪ ને રવિવારના રોજ રાત્રી ૧૦:૩૦ કલાકે થોરાળા ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક જરાસંઘનો વધ તથા સાથે રમુઝથી ભરપુર કોમીક દિ ઉઠાડ્યો દામલે કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
તેથી આ મહાન ઐતિહાસિક નાટક અને કોમિક નિહાળવા નાટકપ્રેમી જનતાને થોરાળા સમસ્ત ગામ તથા રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ થોરાળા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે નીકળતી પાણીની કેનાલમાં ડૂબી જતાં સગીર અને યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતીલાલ મીઠાભાઈ કણઝારીયાની વાડીએ રહેતા હીતેષભાઈ ભાવેશભાઈ રાઠવા (ઉ.વ.૧૫) તથા અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા ઉ.વ.૨૩વાળા ચંદ્રગઢ ગામે હોય ત્યારે ચંદ્રગઢ ગામે નીકળતી...
ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર નજીક માખણનાં કારખના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી યુવકને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા (ઉ.વ.૨૮) એ આરોપી બાઈક...