મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઇદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલના કેદીઓએ પણ જેલમાં ઈદ નિમિતે નમાઝ પડી અને ઈદની ઉજવણી કરી હતી.
મોરબી સબ જેલમાં મુસ્લિમ બિરાદરોને મૌલાના ઇશાકભાઈ દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી અને મુસ્લિમ બંદીવાનો જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બને, સમાજમાં જઈને ફરી ગુનાને અંજામ નો આપે તેવું મૌલાના ઇશાકભાઈ દ્વારા ધાર્મિક પ્રવર્ચન આપવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી એમ ગોહેલ, તથા જેલર એ.આર. હાલપરાનાઓ અને જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબાના ૧૫૦ છોડનું પ્રતિકારક રૂપે વિતરણ કરાયું. આ...
મોરબી જીલ્લા કલેકટર ઓફિસનુ તંત્ર ખાડે ગયું છે કલેકટર દ્વારા અરજદારોને સાંભળવામાં નથી આવતા તથા સાહેબ મીટીંગમા છે તેમજ અરજદારોને સાંભળીયા વગર અધિક કલેક્ટર પાસે મોકલી દેવામાં આવે છે. જેથી દુરથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્ય છે જેથી આ બાબતે યોગ્ય કરવા પૂર્વ સલાહકાર અને નાગરિક પુરવઠાના પી.પી....