મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અનુભાઈ પરમારનો ચાર વર્ષીય બાળક પિયુષભાઈ કોઈ કારણોસર નાગડાવસ ગામે આવેલ તળાવમાં પડી ડૂબી જતા માસુમ બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
15 જાન્યુઆરી, 2026 ના રોજ એક ૯૦ વર્ષના વૃદ્ધ દર્દિ આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા , જ્યારે દર્દી આવ્યા ત્યારે તેમનુ ઓકિસજન લેવલ માત્ર 68% હતુ તેમજ શ્વસનક્રિયા પણ ખૂબજ ગંભીર જણાતા તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા, ડૉ. સત્યજીતસિંહ સાહેબ દ્વારા વધુ તપાસ કરતા જણાયુ...
મોરબી તાલુકાના આમરણ ગામે વીજળીના થાંભલા ઉપર કામ કરવા ચડેલ યુવકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડ રાજ્યના વતની હાલ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા સુખદેવ ચુનિયાભાઈ લોહરા નામના 19 વર્ષીય યુવક વીજળીના થાંભલા ઉપર કામ કરવા ચડ્યા હોય ત્યારે કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ...