મોરબી અને રાજકોટની જનતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે આવી ગયું છે નીલકંઠ ઇવેન્ટસ.
આપના શુભ પ્રસંગ જેમ કે દાંડિયા રાસ, લગ્નગીત, વર-કન્યા એન્ટ્રી, રિસપ્સન, જન્મદિવસ હોઈ કે કોઈ અન્ય પ્રસંગ , તમામ ઇવેન્ટસને યાદગાર બનાવવા તેમજ આપના મહેમાનો સંપૂર્ણ આનંદ સાથે માણી સકે તેવું સુંદર આયોજન કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો નીલકંઠ ઇવેન્ટસ.
નીલકંઠ ઇવેન્ટસ દ્વારા તમામ પ્રકારના ઇવેન્ટસ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. લગ્ન, જન્મદિવસ, વર કન્યા એન્ટ્રી, દાંડિયા રાસ, પ્રાઇવેટ ઇવેન્ટ, રીશેપ્સન, લગ્નગીત, હલ્દી ઇવેન્ટ, દાંડિયા રાસ, ઓર્કેસ્ટ્રા, વેડિંગ મ્યુઝિક, નવરાત્રી પ્લાનિંગ જેવા તમામ આયોજન ભવ્યાતિભવ્ય રીતે નીલકંઠ ઇવેન્ટસ દ્વારા કરવામાં આવે છે.
ત્યારે આપના શુભ પ્રસંગને માણો નીલકંઠ ઇવેન્ટસ ને સંગાથ.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત યુ ટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપનીના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું...
મોરબી અત્રેના સરસ્વતી શિશુ મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી ના જિલ્લા, તાલુકા, મંડલના કાર્યકર્તાઓની હાલમાં ચાલતા સદસ્યતા અભિયાન અંગે તેમજ સંગઠનનો વિસ્તાર કરવા બાબતે સંગઠનના કાર્યકર્તાઓના ઘડતર માટેની બેઠક યોજાઈ.
જેમાં સંગઠન મંત્રથી બેઠકની શરૂઆત કરવામાં આવી, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ...
મોરબી જીલ્લા શિક્ષક શરાફી મંડળીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી મોરબી શિક્ષક શરાફી મંડળીમાં સભાસદોને અન્યાય થતો હોય અને મોટાભાગના સભાસદોને મંડળીના મેનેજમેન્ટ થી અસંતોષ થતો હોય માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે.જેમાં નીચે મુજબના મુદ્દાઓનું ઉમેદવારો દ્વારા સંતોષકારક રીતે નિરાકરણ...