ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
ત્યારે દેશનાં તમામ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને નતમસ્તક વંદન જેમણે ભારતની આઝાદી અપાવવામાં પોતાનું યોગદાન આપ્યુ. આપણે સહું હમેંશા એ મહાનુભાવોનો ઋણી રહીંશુ. આપણું સહુનું એ પવિત્ર કર્તવ્ય છે કે આપણા દેશ અને દરેક દેશવાસીની સ્વતંત્રતાની રક્ષા કરીએ. આપણે એક જુટ રહીશું તો આ મહાન રાષ્ટ્રના ભવ્ય વૈભવ ને જાળવી શકીશું જય હિંદ
ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા રસ્તા પરથી પાંચ બિયર ટીન કિં રૂ. ૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૦,૫૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા...
૧ થી ૭ નવેમ્બર સુધી મોરબીવાસીઓને મંત્રમુગ્ધ કરશે ગમ્મત સાથે જ્ઞાન પીરસતી “જોવા જેવી દુનિયા"
મહોત્સવમાં દેશ-વિદેશથી અંદાજે 20 હજાર અનુયાયીઓ તેમ જ મોરબી અને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે.
મોરબીઃ શરીરમાં દુઃખાવો થાય તો આપણે પેઈનકિલર લઈને ઉપાય કરી શકીએ, પણ કોઈનું દિલ દુભાય ત્યારે શું...
મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના કુલ-૭૦ ગુન્હામા કબ્જે કરેલ ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ- ૧૧૨૬૯ જેની કિ.રૂ- ૧,૨૯,૨૭,૭૮૩/- ના કબ્જે કરેલ મુદામાલનો મોરબી જીલ્લા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામા પ્રોહીબીશના ગુન્હાઓમા કબ્જે...