મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.
આ નવરાત્રીમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણઝાર રાખવામાં આવી. આ અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે સારું ગરબે રમતા ખેલૈયાઓને 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક રાખવામાં આવ્યા છે. તો આ ઇનામો જીતવા થઈ જાવ તૈયાર.
મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા હદ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવાના કામ મંજુર.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જુદા જુદા નીંચાણવાળા વિસ્તારો જેવા કે લાયન્સ નગર, વિશીપરા, અમરેલી વિસ્તાર, રણછોડનગર વગેર જેવા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણી ભારાવાવનો પ્રશ્નો રહે છે. ત્યાં ના લોકો ને અનેક સમસ્યાઓ ઉદભવે છે. તે...
મોરબી: પરવાનાવાળા હથિયારથી ફાયરીંગ કરી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુડ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કવામાં આવી છે.
મોરબી એસ.ઓ.જી. ટીમ સોશ્યલ મીડીયા આઈ.ડી. ranvijay.kumar.792 માં તથા ફેસબુક આઈ.ડી. Ranvijay Kumar માં રણવિજયકુમારે હથિયારથી ફાયરીંગ કરતો વિડીયો અપલોડ કરેલ હોય...
મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનોના પ્રતિબંધ બાબતના જાહેરનામાને રદ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટરી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આલેખન વર્તુળ દ્વારા ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના...