શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી -ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે.
શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ-મોરબી ખાતે એ.સી. હોલ માં આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ...
માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામની તળાવની પાળ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાના...
મોરબીના જેતપર ચકમપર પાવર હાઉસ પાસે યુવકે માટી નાખવાનું કામ રાખેલ ન હોય છતાં તેનાં પર શંકા કરી આરોપીઓએ યુવકના ઘર પાસે જઈ યુવકને ગાળો આપી યુવકને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નવઘણભાઈ...