મોરબી: મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ માં માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા ૨૨ વર્ષીય રામજીભાઈ હીરાભાઈ કુકવા તા ૨૦-૦૯-૨૦૨૨ ના સવારના સાડા નવ થી દશ વાગ્યાની આસપાસ રફાળેશ્વરથી નઝર બાગ રેલ્વે કી.મી.૨૨.૯ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આ યોજના અંતર્ગત શેરી ફેરી પ્રવૃતિ કરતાં લોકો આર્થિક મદદ માટે બેક દ્વારા લધુ ધિરાણ આપવામાં આવશે
મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે પી. એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયા પોતાની આજીવિકા વધારી શકે તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી. એમ....
મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીના રોડનું પેચવર્ક કરવા બાબતે સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી હતી જે રજૂઆત ફળતા રોડની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા નારણકા અને માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગોર ખીજડીયા થી નારણકા થી માનસર...