Thursday, July 10, 2025

મોરબી:રેલવે અકસ્માત માં મુત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે : જિલ્લા કોંગ્રેસ દળ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઓડિશા બાલસોરા માં ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાયેલ તેમ અસંખ્ય લોકો ના મૃત્યુ થયા તેના આત્મા ને પ્રભુ શાંતિ અર્પણ કરે તે માટે થઈ શ્રદ્ધાંજલિ આપવા નો કાર્યક્રમ મોરબી જિલ્લા કોગ્રેસ સેવાદળ દ્વારા તા.૫/૨૦૨૩ માં સોમવારના સાંજે ૬.૩૦ કલાકે નહેરુ ગ્રેટ મોરબી ખાતે રાખેલ છે

કોગ્રેસ પક્ષ ના તમામ આગેવાન કાર્યકરો અને ફ્રંટલ સેલ ના આગેવાનો એ ઉપસ્થિત રહેવા બાબુભાઈ વેરાણા (રબારી પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ જણાવ્યું છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર