મોરબીના રાજપર (કું) ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
વધુ જુઓ
ટંકારાના વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
ટંકારા: મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ દ્વારા મળેલ સૂચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખના કેન્સરના નિદાન માટે આરોગ્ય કર્મચારી દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું જેમાં શંકાસ્પદ લાગેલા...
માળીયા (મી)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરાશે
શ્રીલક્ષ્મીનારાયણ મંદિરને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ત્રિદિનાત્મક શતાબ્દી મહોત્સવની સમસ્ત ગ્રામજનો દ્વારા ઉજવણી કરાશે.
આગામી ૦૯ મે થી ૧૧ મે ૨૦૨૪ એમ ત્રણ દિવસ મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, શોભાયાત્રા
આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ સમાજ જીવનને બહુ જ દિવ્યતા પ્રદાન કરી છે. જેમાં દેવ મંદિરો/રામજી મંદિરો એટલે આધ્યાત્મીક ઉર્જાથી અંતઃકરણને...
મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકમાં લાગી આગ
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મોડી રાતે ટ્રકમાં આગ લાગી હતી. જેમાં સંપુર્ણ ટ્રક બળીને ખાક થયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મોડી રાતે ટ્રકમાં આગ લાગી હતી. જથી રોડ વચ્ચે ટ્રકમાં આગ લાગતાં થોડીવાર માટે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઘટનામાં સદનશીબે કોઈ...