મોરબી તાલુકાની શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળાના શિક્ષક ઊંજીયા જીતેન્દ્રભાઈ શિક્ષક તરીકેના સેવાકાર્યમાંથી નિવૃત થયા છે અને તૃપ્તિબેન ગૌસ્વામી આંતરિક બદલીથી અન્ય શાળામાં ગયા હોય જેથી વિદાય સમારોહ ઉંચી માંડલ શાળાના આંગણે યોજાયો હતો ગામના સરપંચ રવિરાજસિંહની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો જે પ્રસંગે શાળાના શિક્ષકો, ગ્રામજનો, ભૂતપૂર્વ શીક્સકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય અને રવિભાઈ દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું શાળાના ભૂતપૂર્વ શિક્ષક રમેશચંદ્ર ઝાલરીયાનું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સાલ ઓઢાડી સોનલબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શાળાના સ્ટાફ મિત્રો તરફથી ઉપહાર ભેટ આપવામાં આવી હતી
શાળાના આચાર્ય અને સરપંચે શુભેચ્છા પ્રવર્ચન આપ્યું હતું અને વિદાય લેતા શિક્ષકો પણ પોતાનું વક્તવ્ય આપતી વેળાએ ભાવુક બન્યા હતા જે પ્રસંગે વિદ્યાર્થીનીઓએ અભિનય ગીત રજુ ર્ક્યા હતા અને વિદાય ગીત ગાઈને લાગણીસભર વિદાય આપી હતી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ફૂલતરીયા પ્રજ્ઞાબેને કરી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...