Wednesday, December 17, 2025

સિકંદરાબાદમા શહિદ થયેલ મોરબીના જવાનના પરિવારને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા રૂ. 75 હજારની સહાય અર્પણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર