ગઈકાલે મોરબી ના પુલ પડે આવેલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરથી યસ રમેશભાઈ ચૌહાણ નામના યુવાને હતમહત્યા કરવાના ઇરાદે નીચે જંપલાવ્યું હતું. ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોય ત્યારે સારવાર દરમિયાન યુવક નું મોત નીપજ્યું છે.
ગઇ કાલે મોરબીના લાયન્સનગરમાં રહેતા યસ રમેશભાઈ ચૌહાણ નામના યુવાને અગમ્ય કારણસર આત્મહત્યા કરવામાં ઇરાદે પુલ પાસે આવેલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર થી જંપલવ્યું હતું. જેમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી. બાદ આજ વહેલી સવારના અરસામાં યુવાનને દમ તોડી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું. પરિવારમાં હાલ શોકનો માહોલ.
મોરબી તાલુકાના લીલાપર રોડ વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવતીએ માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, આરતીબેન વાલજીભાઈ ખેંગારભાઈ પરમાર ઉવ.૨૫, રહે.લીલાપર રોડ વિલ્સન પેપરમિલની બાજુમાં રોમ સીરામીક સામે ઇંટોના...
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલા બંધ હાલતમાં રહેલ સિરામીક કારખાનામાં કામ કરતી વખતે ઊંચાઈથી પડી જવાથી યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિક્રમભાઈ પરષોત્તમભાઈ પાટડીયા ઉવ.૩૫ રહે.વીસીપરા ભવાનીનગર તા.જી.મોરબી વાળા ગત તા. ૧૧/૦૨ ના રોજ...