Sunday, April 28, 2024
- Advertisement -spot_img

TAG

business

ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર ‘ઉદ્યોગ મંથન’ ની શરૂઆત કરી રહી છે.

ભારત સરકાર ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક કાર્યક્રમો ચલાવી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપવા વિભાગ...

Amazon-Future Group ની લડાઈ પહોચી સુપ્રીમ કોર્ટ સુધી જાણો શું છે સમગ્ર મામલો ?

અગ્રણી ઇ-કોમર્સ વેબસાઇટ Amazon.com એ હવે ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ ડીલ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇ-કોમર્સ ક્ષેત્રની પ્રમુખ કંપની એમેઝોને રિલાયન્સ સાથે...

કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર CPCB એ 72 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો ?

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( CPCB ) એ સરકારી સંસ્થાને પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને સંગ્રહની જાણ ન કરવા બદલ કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર...

IPPB મોબાઇલ એપ્લિકેશનથી ખોલી શકો છો પોસ્ટ ઓફિસ ડિજિટલ બચત ખાતું, જાણો કઈ રીતે ?

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) તેની મોબાઇલ એપ્લિકેશન દ્વારા બજેટ ખાતાને ડિજિટલ રીતે ખોલવાની સુવિધા પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસ ખાતાધારકો સરળતાથી આઇપીપીબી મોબાઇલ...

આ બેંકે વ્યાજના દરમાં ઘટાડો કર્યો; હવે હોમ લોન અને ઓટો લોન સસ્તી થશે.

લોન લેનારાઓ માટે સારા સમાચાર છે. કેનેરા બેંક અને એચડીએફસી બેંકે તેમના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત ધિરાણ દર એમસીએલઆર ઘટાડી દીધા છે. આ...

ભારતમાં Alexa ના 3 વર્ષ થયા પુરા થયા, કંપની આપશે આ ઓફર.

એમેઝોન એલેક્ઝા ત્રણ વર્ષથી ભારતમાં છે. એમેઝોનનો અવાજ આસિસ્ટન્ટ એલેક્ઝા વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ ખાસ કરીને ભારતમાં હવે તે વેગ પકડશે. ભારતમાં એલેક્ઝાને...

શું તમે હોમ લોનના બોજને ઓછો કરવા માંગો છો ? તો પછી આ રીતનું પાલન કરો.

ભારતીય ગ્રાહકો માટે, ઘરનું ઘર હોવું એ તેમના જીવન અથવા તેમની કારકીર્દિનું સૌથી મોટું લક્ષ્ય છે. પરંતુ તે વ્યક્તિ અથવા કુટુંબ માટે સૌથી મોટી...

બજેટ પછી મોંઘવારીનો આંચકો, કંપનીએ એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો કર્યો જાણો ?

આજે સરકારી તેલ કંપનીઓએ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઓઇલ કંપનીઓએ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો...

બજેટ ૨૦૨૧ માં સામેલ થયેલી ખાસ બાબતો વિશે ટૂકમાં જાણો.

- મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે - સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી - સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો - સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ...

બજેટ 2021: નાણાંમંત્રીએ કહ્યું, “પીએમ મોદીએ ગરીબો માટે તિજોરી ખોલી” આત્મનિર્ભર આરોગ્ય યોજનાની જાહેરાત કરી.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું હતું. પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે કોવિડ -19ની કટોકટી પછીથી સરકારે ઘણાં મિનિ...

તાજા સમાચાર

- Advertisement -spot_img