Sunday, May 19, 2024
- Advertisement -spot_img

TAG

chakravat

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ શું કહ્યું ? 

આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...

ચીનમાં ફરીથી કોરોનાનો ખતરો વધ્યો, 20 હજાર લોકોને ક્વોરન્ટીન કરાયા

કોરોના વાયરસ ફરી ચીનમાં ગંભીર પરિસ્થિતિનું કારણ બની રહ્યું છે. આને કારણે 20 હજાર લોકોને હેબી પ્રાંતના શિજિયાઝુઆંગ પ્રાંતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. અહીં...

કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલી સ્કૂલઓ આજથી અનલોક

કોરોનાના કહેર વચ્ચે થંભી રહેલી શૈક્ષણિક પ્રવૃતિની શરૂઆત કરતાં રાજયમાં 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી. આજે આટકોટમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ...

મોદીની અધ્યક્ષતામાં બોઝના 125 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે ભાજપાની તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે આ સમિતિની રચના...

આલિયા ભટ્ટની આ ખાસ દોસ્તના નિધનથી ભાવુક થઈ અભિનેત્રી, જાણો કોણ છે આ ખાસ દોસ્ત ?

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તાજેતરમાં જ તેના કતિથ બોયફ્રેન્ડ રણબીર સાથે વેકેશનની મજા માણતા જોવા મળી હતી. અને ત્યારબાદ તે ફિલ્મ્સના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત...

કોરોનાએ ચીનમાં ફરી દસ્તક દીધી, ચીનના બે શહેરો સંપૂર્ણપણે બંધ કરાયા

કોરોનાએ ફરી પાછી ચીનમાં દસ્તક દીધી કોરાનાની વાપસીને લીધે ચીનમાં દહેશક ફેલાઈ છે ફરી પાછો કોરોનાનો પગપેસારો થતાં ચીનના વાસીઓની ચિંતા વધી. બીજુ બાજુ...

મોરબીની સરકારી શાળામાં ચોરી થઇ, પોલીસે સલામતીની ખાતરી આપવાને બદલે જવાબદારી ખંખેરી

જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોને કોના પર આધાર રાખવો તે મોટો સવાલ છે. મોરબીની એક સરકારી શાળામાં ચાર દિવસ પહેલાં ચોરી થઇ...

ગાંધી આફ્રિકાથી પરત ફર્યાના દિવસે જ મોદીએ 16 મી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધન કર્યું જાણો શું કહ્યું મોદીએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16 મી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રવાસી ભારતીય દિવસ દર બે વર્ષે એકવાર ઉજવવામાં...

રાજકોટની હદ સુધી પહોંચ્યા સાવજો, આજી ડેમ પાસે ગાયનું મારણ કરી મીજબાની માણી વીડી વિસ્તારમાં પરત ફર્યા

  રાજકોટ જિલ્લામાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી અડિંગો જમાવ્યો છે. ત્યારે હવે તો આ સિંહો રાજકોટની હદ સુધી પહોંચી ગયા...

ભંડારાની હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત શિશુના કરૂણ મોત, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાથી 10 માતાની કોખ સુની પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 નવજાતનાં મોત નીપજ્યાં છે અને 7 બાળકોને...

તાજા સમાચાર

- Advertisement -spot_img