1997માં લીધેલી જમીન સામે કંપનીએ ભરપાઈ નહીં આપતાં નાગપુરના ખેડૂતે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા માટે મંત્રાલયમાં બોમ્બ મૂક્યો છે એવો નનામો કોલ કર્યો...
સ્ત્રીને હમેશા સહનશક્તિની એક મૂર્તિ તરીકે જોવામાં આવી પરંતુ કોરોનાના સમયમાં સ્ત્રીઓની શારીરિક અને માનસિક દશા બગડી હોવાનું તારણ મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાઢી શકાય. આ...
રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...