Tuesday, April 23, 2024
- Advertisement -spot_img

TAG

Covid 19 Pandemic

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી શરુ,પ્રથમ દિવસે 300 પ્રવાસીઓ આવ્યા !

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક...

હવે ઘરે બેઠા 15 મિનિટમાં કરો કોરોના ટેસ્ટ, Coviself ઓનલાઇન અને ફાર્મસીમાં ઉપલબ્ધ થશે !

ગત મહિને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ની મંજૂરી મળ્યા બાદ માયલાબ ડિસ્કવરી સોલ્યુશન્સએ ગુરુવારે તેની કોવિડ સેલ્ફ-ટેસ્ટ કીટ, કોવિસેલ્ફના વ્યાપારી લોન્ચિંગની ઘોષણા...

બીજી સ્વદેશી રસી : Biological-Eની કોરોના રસી માટે કેન્દ્રએ 30 કરોડ ડોઝ બુક કરાવ્યા, એડવાન્સ એગ્રીમેન્ટ હેઠળ 1500 કરોડ રૂપિયા પણ ચૂકવ્યા.

દેશમાં ઉત્પાદિત વધુ એક કોરોના રસી આગામી કેટલાક મહિનામાં આવશે. આ માટે કેન્દ્રએ 30 કરોડ ડોઝ બુક કરાવ્યા છે અને એડવાન્સ એગ્રીમેન્ટ હેઠળ 1500...

ચીનમાં ફરી કોરોના વાયરસનો પગ પેસારો વધ્યો, સૌથી વધુ વસ્તી ધરાવતા ગુઆંગદોંગમાં લોકડાઉન કડક.

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત ગુઆંગદોંગ (Guangdong) ના શહેરોમાં કોરોના વાયરસના કેસોની...

રાહત: બ્લેક ફંગસની સારવાર માટે બજારમાં આવી આ દવા, જાણો કઈ લેબએ સૌથી પહેલા લોન્ચ કરી.

કોરોના વાયરસની બીજી લહેરથી દેશભરમાં થોડી રાહત મળી છે, પરંતુ આ રાહત વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાયોસિસ નામનો રોગ સતત આપત્તિજનક બની રહ્યો...

રાજકોટમાં કોરોના કાબૂમાં પરંતુ મ્યુકોરમાઈકોસિસની સ્થિતિ ચિંતાજનક !

આસમાન સે ગીરે ઓર ખજૂર મેં અટકે જેવો ઘાટ સર્જાયો છે,કોરોનાની બીજી લહેરનો પીક આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે જયારે કોરમાઈકોસિસના કેસો...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

રાહત: કોરોનાની દવા 2ડીજી આવતા અઠવાડિયાથી ઉપલબ્ધ થશે, દર્દીઓ માટે 2ડીજી રામબાણ બનશે.

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં વિનાશ સર્જી રહી છે અને આ દરમિયાન રસીકરણ પર ભાર મૂકવા માટે આવતા અઠવાડિયાથી સ્પુતનિક-વી રસી પણ બજારમાં ઉપલબ્ધ...

સરકારની પોલ છતી થઈ : કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે સવાલ, છેલ્લા 71 દિવસમાં 4218 મોત જાહેર કર્યા જ્યારે 1.23 લાખ...

કોરોનાને લઇ સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે.સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે. કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે...

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ કારણોસર આવી શકે છે, જાણો નિષ્ણાતોનું શું કહેવું છે ?

ભારતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો દેશ અને વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. એટલા માટે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પર છે. બીજી...

તાજા સમાચાર

- Advertisement -spot_img