Saturday, May 4, 2024
- Advertisement -spot_img

TAG

Covid 19 Pandemic

રાજ્યમાં વેક્સીનની અછત,18+ માટે જૂનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે !

ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો...

હવે, બે વર્ષથી વધુ વયના બાળકો પર કોરોના રસી પરીક્ષણ, ભારત બાયોટેકને મંજૂરી.

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, તેમજ રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે જો...

ઈંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને કોરોનાગ્રસ્ત ભારતીય લોકો માટે હિન્દીમાં ટ્વીટ કર્યું, લોકો થયા ભાવુક.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. પીટરસન તાજેતરમાં ભારતમાં હતો. તે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોમેન્ટ્રી કરી રહ્યો...

2-ડીજી: ડીઆરડીઓની આ દવા ફેફસાના ચેપને મટાડવામાં મદદ કરે છે,ત્રણ દિવસમાં સ્વસ્થ થવા લાગે છે દર્દી.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરીથી ભારતમાં વાયરસની બીજી લહેરમાં ચેપગ્રસ્ત લોકોની સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દરમિયાન શનિવારે કોરોના...

બીજી લહેરમાં 1000% વધી પ્લાઝમાની માંગ, લોકો બમણા ભાવે લેવા તૈયાર

કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરએ વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમાની માંગ અનેક ગણી વધી ગઈ છે....

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...

સંકટ: યુનિસેફનું કહેવું છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે, તે સમગ્ર વિશ્વ માટે ખતરાની ઘંટડી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. આ આપણા બધા માટે ખતરાની ઘંટડી છે. વાયરસથી થતા મૃત્યુ, વાયરસમાં ફેરફાર અને પુરવઠામાં વિલંબની દ્રષ્ટિએ તેનો પડઘો વિસ્તાર...

કોરોના: જો ભારત આ ત્રણ મુદ્દાની ફોર્મ્યુલા અપનાવશે તો સંક્રમણની ગતિ ધીમી થશે, અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાતનું મંતવ્ય.

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારત ઝઝૂમી રહ્યું છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસથી પ્રભાવિત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી...

રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં લગાવ્યું મીની લોકડાઉન !

વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી,...

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે...

તાજા સમાચાર

- Advertisement -spot_img