Wednesday, May 8, 2024
- Advertisement -spot_img

TAG

covid

રાજકોટમાં બપોર સુધીમાં 8 કેસ નોંધાયા,કુલ કેસ 42,439,રસીકરણ વધારવા મહાનગરપાલિકા મેદાને

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42439 પર પહોંચી...

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

કોરોનાની અસર ; લિસ્ટેડ કંપનીઓને રિઝલ્ટ રજૂ કરવા માટે મળ્યો વધુ સમય, સેબીએ રાહત આપી

માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ પાલનની આવશ્યકતાઓને પહોંચી વળવા કોરોનાની બીજી લહેર વચ્ચે સૂચિબદ્ધ કંપનીઓ માટેની સમયમર્યાદા વધારી દીધી છે. તેણે કંપનીઓને ચોથા ત્રિમાસિક ગાળાના નાણાકીય...

રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં લગાવ્યું મીની લોકડાઉન !

વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી,...

કોરોના સંકટ: ફેસબુક, એપલ, ગૂગલ જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતને મદદ કરવા આગળ આવી.

ભારતમાં કોવિડ-19 સામે ચાલી રહેલી લડાઈમાં મદદ કરવા માટે ફેસબુક, એપલ, એમેઝોન, ઓપ્પો અને વિવો જેવી મલ્ટિનેશનલ અને વિદેશી કંપનીઓ આગળ આવી છે. આ...

કોવિડની બીજી લહેર આર્થિક રિકવરીમાં સૌથી મોટી અડચણ : RBI MPCનો અભિપ્રાય

દેશમાં નાણાકીય નીતિ અંગેની સમિતિ (એમપીસી)એ કોરોનાની બીજી લહેર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રની...

SBI લાવ્યું વિશેષ ઓફર, કોરોના રસી મેળવનારાઓને FD પર વધુ વ્યાજ મળશે

સાર્વજનિક ક્ષેત્રની બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા કોરોના વાયરસની રસી અપાવનારા લોકો માટે ખૂબ જ આકર્ષક ઓફર લઈને આવી છે. બેંકે કહ્યું છે કે...

શું સૂર્યના કિરણોના સંપર્કમાં આવવાથી કોવિડ -19 થી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે ?

કોરોના વાયરસની બીજી લહેરએ ફરી એકવાર આપણા બધાના જીવનમાં તારાજી સર્જી છે. જો કે રસીકરણ ડ્રાઇવ ઝડપથી પ્રગતિ કરી રહી છે, તેમ છતાં આપણે...

COVID-19 ની વૅક્સિનથી કોઈ સમસ્યા સર્જાય તો મળશે ઇન્સ્યોરન્સ કવરનો લાભ : IRDAI

કોરોના સામે રક્ષણ માટે દેશવ્યાપી રસીકરણ અભિયાનની વચ્ચે, વીમા નિયમનકાર IRDAIએ કહ્યું છે કે રસીથી કોઈ સમસ્યા ઉભી થાય તો વીમાનો લાભ મળશે. ગુરુવારે...

આ રાજ્યમાં શાળા ખોલવા પર 192 વિદ્યાર્થીઓ, 72 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા.

કેરળ રાજ્યમાં 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો ફરીથી ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી કોરોનાને કારણે બંધ રહેલી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારી...

તાજા સમાચાર

- Advertisement -spot_img