Wednesday, April 24, 2024
- Advertisement -spot_img

TAG

covid19

જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ ,દર્દીઓને દાખલ કરવા ક્યાં તે અંગે તંત્ર અવઢવમાં,૧૪૫૦ બેડમાંથી માત્ર ૯ બેડ ખાલી !

જામનગર માં દિન પ્રતિદિન કોરોના વાયરસ વકરી રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલ માં ખાટલા ખૂટી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. હજી...

રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત,24 કલાકમાં 59 દર્દીના મોત !

રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં...

કોવિડ-19 દર્દીઓ માટે રાહતના સમાચાર,લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કર્યું

અમદાવાદ શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં બેડની...

શું સૂર્યના કિરણોના સંપર્કમાં આવવાથી કોવિડ -19 થી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે ?

કોરોના વાયરસની બીજી લહેરએ ફરી એકવાર આપણા બધાના જીવનમાં તારાજી સર્જી છે. જો કે રસીકરણ ડ્રાઇવ ઝડપથી પ્રગતિ કરી રહી છે, તેમ છતાં આપણે...

જામનગરમાં કોરોના બેકાબુ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા !

જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી...

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...

રાજ્યમાં ધુળેટીની ઉજવણી કરવાની મંજૂરી નથી; ભાજપના ધારાસભ્યએ કહ્યું – અમારા કાર્યકરોને કોરોના થતો નથી !

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1580 નવા કોરોના કેસ આવ્યા પછી, કેસની કુલ સંખ્યા વધીને 2,87,009 થઈ ગઈ છે. સાત નવી મૃત્યુ પછી, મૃત્યુની કુલ...

COVID-19 Cases in India : સતત ત્રીજા દિવસે 16 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ -19 ચેપના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે, જ્યારે 113 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત, ચેપમાંથી...

ભારતની મદદથી 60 થી વધુ દેશોમાં કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે, WHOએ PM મોદીની પ્રશંસા કરી !

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડા ટેડ્રોસ અડનોમ ઘેબ્રેબર્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના રસીકરણમાં ભારતના ફાળા બદલ વખાણ કર્યા છે. સાથે આશા છે...

આ રાજ્યમાં શાળા ખોલવા પર 192 વિદ્યાર્થીઓ, 72 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા.

કેરળ રાજ્યમાં 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો ફરીથી ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી કોરોનાને કારણે બંધ રહેલી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારી...

તાજા સમાચાર

- Advertisement -spot_img