Thursday, April 18, 2024
- Advertisement -spot_img

TAG

covid19

મહિન્દ્રા ગ્રૂપે મહારાષ્ટ્રમાં ‘ઓક્સિજન ઓન વ્હિલ્સ’ શરુ કર્યું !

કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે સર્જાતા ઓક્સિજનની તીવ્ર તંગીને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ શનિવારે 'ઓક્સિજન ઓન વ્હીલ્સ' પ્રોજેક્ટ શરૂ કર્યો....

પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 ના સ્થાને નવું વર્ઝન ધમણ-૩ નું આગમન, વેકસીનેશન માટે તમારા નજીકનું કેન્દ્ર જાણો !

કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ ૧ ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ...

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

જામનગર અને સુરતમાં કોવિડ હોસ્પિટલ બનાવશે રિલાયન્સ અને આર્સેલરમિત્તલ !

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં અને આર્સેલર મિત્તલમાં તેના સુરત હજીરા પ્લાન્ટ ખાતે એક ઓક્સિજન સુવિધાવાળી 1000-1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ બનાવશે. હજીરામાં 250 બેડની એક...

ખંભાળિયામાં પણ જામનગર જેવી સ્થિતિ સર્જાઈ,ઓક્સિજન બેડની તંગીથી ગંભીર દર્દીઓની હાલત અત્યંત કફોડી !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જેમાં હાલ કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બહાર વેઇટિંગમાં રહેવાનો આવી રહ્યો છે.ખંભાળીયા જનરલ...

અમેરિકાની સમિતિએ ભારત સાથે સુરક્ષા સંબંધો વધારવા પર ભાર મૂક્યો, કહ્યું-પરામર્શ અને સહકાર વધારવો જોઈએ

અમેરિકાની એક શક્તિશાળી સંસદીય સમિતિએ ભારે બહુમતી સાથે ચીન વ્યૂહાત્મક સ્પર્ધા વિધેયકને મંજૂરી આપી દીધી છે. તે ક્વોડ ગ્રુપને ટેકો આપવા અને ભારત સાથે...

જસદણમાં 100 બેડમાંથી 16 ઓક્સિજન બેડ શરુ,બાકીના બેડ 3 દિવસમાં શરુ થશે !

કોરોના કહેરના કારણે જસદણ તાલુકામાં મેડીકલ સુવિધાઓ બાબતે ખુબ જ હાલાકી ઉભી થઇ છે જસદણ તાલુકામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે...

જો તમે કોરોનાથી બચાવવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો, નિષ્ણાંતોએ નીતિ આયોગની બેઠકમાં આ સૂચનો આપ્યા !

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોએ ચિંતા ઉભી કરી છે. સરકારની સાથે સાથે તબીબી વ્યાવસાયિકો પણ સતત નવા સંકટ પર મંથન કરી રહ્યા છે. સોમવારે,...

કોરોના કાળ વચ્ચે પોલિટિક્સ ટુરિઝમ, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન !

મંદિર માટે લડ્યા કે મસ્જિદ માટે લડ્યા સવાલ એ નથી કદાચ આજે હોસ્પિટલ માટે લડ્યા હોત તો પણ પરિસ્થિતિ આજ જેસે થે જ રહે...

તાજા સમાચાર

- Advertisement -spot_img