Friday, April 26, 2024
- Advertisement -spot_img

TAG

delhi politics

કિસાન આંદોલન: શું હું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યો હતો? મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગેના પ્રશ્નને લઈને રાકેશ ટિકૈત થયા લાલઘૂમ.

ત્રણ કેન્દ્રીય કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છ મહિના પછી પણ ચાલુ છે. આ દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે...

શરૂ રહશે લોકડાઉન પરંતુ, સોમવારથી દુકાનો ખુલશે, દિલ્હી મેટ્રો પણ દોડશે, અરવિંદ કેજરીવાલે કર્યું એલાન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે 7 જૂન પછી એક અઠવાડિયા સુધી લોકડાઉન ચાલુ રહેશે, પરંતુ બજારો...

Rakesh Tikait Birthday: યુપી ગેટ પર મનાવવામાં આવી રહ્યો છે રાકેશ ટિકૈતનો જન્મદિવસ, જાણો મોટા ભાઈ શું ગીફ્ટ આપવા જઈ રહ્યા છે.

આજે એટલે લે 4 જૂને ખેડૂત આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક રાકેશ ટિકૈતનો જન્મદિવસ છે, જે આંદોલન ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છ મહિનાથી ચાલી...

જાણો કેવી રીતે કોરોના વાયરસ સામેની લડતમાં ખેડૂતોનું પ્રદર્શન એક મોટી સમસ્યા બની ગયું છે.

દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં દરરોજ કોરોના વાયરસ સંક્ર્મણના લાખો કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે દિલ્હી-એનસીઆર સરહદ પર મહામારીના સમયે ખેડૂતો તેની લડાઈમાં અડિંગો જમાવીને બેઠા...

દિલ્હીમાં લોકડાઉન: અરવિંદ કેજરીવાલે એક સપ્તાહ માટે દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત કરી,જાણો કોને મળશે છૂટ ?

કોરોના વાયરસના વધતા જતા કેસોના પગલે દિલ્હીની સાથે એનસીઆર શહેરોના લોકો માટે મોટા સમાચાર છે. કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે 26 મી એપ્રિલ...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગાઝિયાબાદમાં FIR નોંધાવી !

યુપી ગેટ ખાતે ધરણાનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરવા મોબાઇલ ફોનમાં જાનથી મારી...

અરવિંદ કેજરીવાલે કેબિનેટની બેઠક બાદ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ અંગે કરી આ જાહેરાત.

હવે દિલ્હીનું પોતાનું એક સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશન હશે. ગયા વર્ષે દિલ્હીમાં ચુકાદો આપતા આમ આદમી પાર્ટીએ રાજ્ય શિક્ષણ બોર્ડની રચના અને અભ્યાસક્રમ સુધારણા...

ખેડૂત સંગઠનોની ચિંતા વધારતા સમાચાર, 24 કલાક ચાલતું લંગર…….

ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માંગ માટે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના ખેડુતોના વિરોધ પ્રદર્શન 100 થી વધુ દિવસોથી ચાલી રહ્યા...

’40 લાખ ટ્રેક્ટર સાથે સંસદને ઘેરી લેવામાં આવશે.’ મહાપંચાયતમા રાકેશ ટીકૈતેની ચેતવણી.

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મંગળવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને પાછો નહીં ખેંચે તો આ વખતે સંસદને ઘેરી લેવાનો આહવાન કરવામાં...

ત્રણેય કૃષિ કાયદાની વિરુદ્ધ સામે આવ્યા અરવિંદ કેજરીવાલ, રવિવારે ખેડૂત નેતાઓને લંચ આપશે.

સિંઘુ સરહદ પર પંજાબ અને હરિયાણાના ખેડુતો દ્વારા ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શનિવારે 87 માં દિવસે પ્રવેશ્યું. આ...

તાજા સમાચાર

- Advertisement -spot_img