Tuesday, May 7, 2024
- Advertisement -spot_img

TAG

delhi

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ: ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવવામાં આવ્યો, જાણો કઈ તારીખે થશે સજાનું એલાન.

વર્ષ 2009 માં બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો. આ કેસમાં કોર્ટ 15 માર્ચે સજા જાહેર...

’40 લાખ ટ્રેક્ટર સાથે સંસદને ઘેરી લેવામાં આવશે.’ મહાપંચાયતમા રાકેશ ટીકૈતેની ચેતવણી.

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મંગળવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને પાછો નહીં ખેંચે તો આ વખતે સંસદને ઘેરી લેવાનો આહવાન કરવામાં...

‘મેટ્રો મેન’ ઇ શ્રીધરન ભાજપમાં જોડાશે, કેરળમાં પાર્ટીનું સભ્યપદ લેશે.

'મેટ્રો મેન' તરીકે જાણીતા ઇ શ્રીધરન હવે રાજકારણમાં જઇ રહ્યા છે. તેઓ 21 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. કેરળ ભાજપ પ્રમુખ કે. સુરેન્દ્રના...

પેટ્રોલ, ડીઝલના ભાવ સતત દસમા દિવસે વધ્યા, જાણો આજના દર.

સામાન્ય માણસનું બજેટ મોંઘવારીથી ખોરવાયું છે અને લોકો મોંઘવારીથી ચિતિત છે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે. ગુરુવાર, 18 ફેબ્રુઆરી,...

દિલ્હી હિંસાના અન્ય ક્યાં આરોપીની ધરપકડ કરાઈ ? જેમના પર હતું 50 હજારનું ઇનામ.

દિલ્હી હિંસાના મુખ્ય આરોપી દિપ સિદ્ધુની ધરપકડ થયાના બીજા જ દિવસે, દિલ્હી પોલીસની વિશેષ સેલને બીજી મોટી સફળતા મળી. દિલ્હીની હિંસાના અન્ય આરોપી ઇકબાલ...

ગાજીપુર બોર્ડર પરથી પોલીસે ખીલાઓ હટાવ્યા, અમેરિકાએ નવા કૃષિ કાયદાના વખાણ કર્યા

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડુતો ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે દિલ્હી-એનસીઆર સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન,...

સિંઘુ સરહદ પર પ્રદર્શન, આંદોલનકારી ખેડુતો અને સ્થાનિક પ્રદર્શનકારી વચ્ચે પથ્થરમારો

દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક વિરોધીઓ અને ખેડૂત આંદોલાન બે જૂથો સામસામે આવી ગયા છે.સિંઘુ સરહદ...

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી, કોર્ટે કહ્યું દિલ્હીમાં કોણ આવશે-કોણ નહીં એ પોલીસ નક્કી કરશે

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...

જાણો ,શા કારણે દિલ્હી એરપોર્ટ પર 50 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી?

દિલ્હી-એનસીઆરમાં શનિવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટીને શૂન્ય મીટર થઈ હતી, જેની અસર હવાઈવ્યવહાર પર જોવા મળી હતી. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર સીઝનમાં આ...

દિલ્હી: એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાને ત્રીજા નંબરે આ રસી મળી, સફાઇકર્મચારી મનીષને પહેલા રસી આપવામાં આવી

આજથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. પીએમ મોદીના સંબોધનથી શરૂ થયેલી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં કુલ ત્રણ કરોડ લોકોને...

તાજા સમાચાર

- Advertisement -spot_img