Saturday, April 27, 2024
- Advertisement -spot_img

TAG

gujarat

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

જૂનાગઢના કાજીવાડા વિસ્તારમાંથી એ ડીવીઝન પોલીસે હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડયું, 5 મહિલા અને 1 પુરુષને પકડી કાર્યવાહી કરાઈ.

જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ઘોસ બોલાવવા સૂચનાઓ કરવામાં...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહામારી મ્યુકોરમાઇકોસિસના 550 દર્દી, 200 દર્દીના ઓપરેશન થયા !

મહામારી મ્યુકોરમાઇકોસિસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડકારરૂપ બની રહી છે. રાજકોટ સિવિલમાં હાલ 550 જેટલા દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનને...

18+ લોકો માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જરૂરી નથી, સરકારી કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશન થઈ શકશે,ગુજરાતમાં હમણાં આ નિયમ લાગુ નહીં થાય !

કેન્દ્ર કોરોના વાયરસની બીજી લહેર સામે લડવા માટે રસીકરણનો આગ્રહ રાખે છે. સરકાર વહેલી તકે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે...

રાહત: બ્લેક ફંગસની સારવાર માટે બજારમાં આવી આ દવા, જાણો કઈ લેબએ સૌથી પહેલા લોન્ચ કરી.

કોરોના વાયરસની બીજી લહેરથી દેશભરમાં થોડી રાહત મળી છે, પરંતુ આ રાહત વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાયોસિસ નામનો રોગ સતત આપત્તિજનક બની રહ્યો...

રાજકોટમાં કોરોના કાબૂમાં પરંતુ મ્યુકોરમાઈકોસિસની સ્થિતિ ચિંતાજનક !

આસમાન સે ગીરે ઓર ખજૂર મેં અટકે જેવો ઘાટ સર્જાયો છે,કોરોનાની બીજી લહેરનો પીક આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે જયારે કોરમાઈકોસિસના કેસો...

ગુજરાતમાં બ્લેક ફંગસનો પ્રકોપ, 1000થી વધુ લોકો સારવાર હેઠળ; 10,000 ઇન્જેક્શનની ખરીદી માટે ટેન્ડર બહાર પડાયું.

કોરોનાની સાથે ગુજરાતમાં હવે મ્યુકોરમાઇકોસિસ નામના રોગનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ રોગથી પીડાતા ૧૦૦૦ થી વધુ લોકો સારવાર હેઠળ છે. બીજી...

અંબાજી પોલિસએ રીંછડી લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલી 4 ની ધરપકડ કરી, જાણો શું હતો આ સમગ્ર મામલો.

અંબાજી નજીક પહાડો વચ્ચે આવેલા પ્રાચીન રીંછડીયા મહાદેવ મંદિર પર થોડાં મહિના અગાઉ ધાડ પાડી ચોરી કરવામા આવી હતી અને ત્યા હાજર મહંત પર...

ખેડૂતોને DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે,કેન્દ્ર સરકાર આ સબસિડી પર 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે !

અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે....

તાજા સમાચાર

- Advertisement -spot_img