Wednesday, May 8, 2024
- Advertisement -spot_img

TAG

gujarat

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરની કાર્યવાહીથી ભૂમાફીયાઓમાં ફફડાટ, રૂ. ૧૭ કરોડની જમીન પચાવી પાડનાર તત્વો વિરૂધ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફીયા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપ્યો છે. માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

કોરોનાની બીજી લહેરનું પીક આવી ગયું ;6-8 મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા

ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

રાજકોટમાં કોરોના કહેર ઘટ્યો, 24 કલાકમાં 17 દર્દીના મોત, બપોર સુધીમાં નવા 45 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે....

તૌકતે વાવાઝોડાએ જગતના તાતને રાતા પાણીએ રોવડાવ્યા, જાણો ખેડૂતોને કેટલું થયું નુકસાન.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં રહેલો ઉભો પાક જમીનદોસ્ત થતા જગતના તાત માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગી...

તૌકતે વાવાઝોડાની અસર, હવે આ રાજ્યમાં ભારે પવન અને વરસાદ પડવાની આગાહી.

આજે ઉત્તર ભારતના હવામાન પર પણ તૌકતે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. તૌકતે વાવાઝોડાને કારણે દેશભરમાં પશ્ચિમી વિક્ષોભ ફરી સક્રિય બની રહ્યો છે. જેના...

તૌક્તે સંકટ : જાણો વાવાઝોડાને લઈ ગુજરાતનાં ક્યાં જીલ્લામાં કેવી કામગીરી કરાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે અપાયેલ ચેતવણીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. બે NDRF ની ટીમ એક SDRF ની ટીમ...

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર,વાવાઝોડાના પગલે દ્વારકા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહીતના સૌરાષ્ટ્ર ભરના દરિયાકાંઠે ચેતવણીજનક 1 નંબરનું સિગ્નલ !

અરબી સમુદ્રમાં લક્ષ દ્વીપ પાસે સર્જાયેલું ડીપ ડિપ્રેસન વેરાવળથી 1060 કિમિ દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયકલોની સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાને...

સરકારની પોલ છતી થઈ : કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે સવાલ, છેલ્લા 71 દિવસમાં 4218 મોત જાહેર કર્યા જ્યારે 1.23 લાખ...

કોરોનાને લઇ સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે.સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે. કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે...

CM રૂપાણી શનિવારે બનાસકાંઠા,રવિવારે ભાવનગરની મુલાકાતે,કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને રાજયના વરિષ્ઠ સચિવોના કોર ગ્રુપ સાથે રાજયના વિવિધ જિલ્લા અને શહેરોમાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img