Friday, April 26, 2024
- Advertisement -spot_img

TAG

gujarat

દાતા તાલુકામાં પૈસા કમાવાની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબને હડાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

કોરોના મહામારીના સમયમાં પણ અમુક લોકો તકનો લાભ લઇ પૈસા કમાવાની આડમાં માનવતા ભૂલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં હોય તેવા અનેક બનાવો...

ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા...

ગુજરાત: સીએમ રુપાણીએ ચક્રવાત તૌકતેથી સર્જયેલ વિનાશમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસે હજી વધુ આટલા રૂપિયાની મદદ માંગી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં વિનાશક ચક્રવાત તૌકતેને કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસેથી આશરે 10,000 કરોડ રૂપિયાની વધુ મદદ માંગી છે....

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી શરુ,પ્રથમ દિવસે 300 પ્રવાસીઓ આવ્યા !

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક...

રાજ્યમાં એજ્યુકેશન લેવલે નવો ટ્રેન્ડ,બુક સ્ટોલની જગ્યાએ વાલી અને વિદ્યાર્થીઓ મોબાઈલ શોપ તરફ વળ્યાં !

કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં...

લાંબા સમયે રાજકોટમાંથી કોરોના ભાગ્યો,બપોર સુધીમાં 9 કેસ,રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે....

ગુજરાત: 15 જૂનથી રાજ્યમાં લવ જેહાદ કાયદો અમલમાં આવશે, દોષી સાબિત થતા આટલા વર્ષોની સજા ફટકારવામાં આવશે.

ગુજરાતમાં હવે બળજબરીથી ધર્મપરિવર્તન કરી છેતરપિંડીથી લગ્ન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લવ જેહાદના કાયદાને મંજૂરી આપી દીધી છે....

ગોંડલના મોવિયાની મા-બાપ વગરની 12 વર્ષની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું !

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો...

કોરોનાની બીજી લહેર બાદ રાજ્યની 16 હજાર ટ્રાવેલ્સ બસમાંથી 70% વહેંચવા મજબુર,હોટલ-રેસ્ટોરાં સહિત અનેક ધંધાઓને 2 હજાર કરોડનું નુકસાન

કોરોનાને કારણે સમગ્ર રાજ્યનો ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી...

ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થશે, CM એ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત...

તાજા સમાચાર

- Advertisement -spot_img