Wednesday, April 17, 2024
- Advertisement -spot_img

TAG

health tips

Kitchen Hacks: ઘીને આ રીતે સ્ટોર કરો, જેથી લાંબા સમય સુધી તેનો સ્વાદ સારો રહે.

ખાવા પીવાની ઘણી વસ્તુઓને જો યોગ્ય રીતે સંગ્રહિત ન કરો તો તેનો સ્વાદ ફરી જાય છે અને વસ્તુ બગડી જાય છે. ખાસ કરીને દૂધમાંથી...

વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ આસનનો અભ્યાસ કરવો જરૂરી છે જાણો આ આસનો વિશે.

વૃદ્ધોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક વૃદ્ધો અત્યંત જિદ્દી બની જાય છે અને પોતાની સંભાળ રાખતા નથી અને તેઓ બેદરકારી કરે છે....

પીઠના દુખાવાને દૂર કરવા માટે દરરોજ આ આસનનો અભ્યાસ કરો. જાણો તેની રીત અને અન્ય ફાયદા

માર્જરી આસનનું નામ માર્જારા શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ બિલાડી થાય છે. આ આસનમાં બિલાડીની જેમ શરીરની મુદ્રા બનાવીને તેને ખેંચવું પડે...

શું તમે પણ પરેશાન છો સ્તનની નીચે થતાં રેશિસથી ? તો આ ઘરેલુ ઉપચાર કરશે મદદ.

સ્તનની નીચે રેશિસ થવા એ ખૂબ સામાન્ય સમસ્યા છે જેનો મોટાભાગની મહિલાઓ સામનો કરે છે. આ સમસ્યા ઉનાળામાં અથવા મોસમી એલર્જીને કારણે વધુ અકળાવે...

ગર્ભાવસ્થામાં યોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું? નિષ્ણાતો પાસેથી જાણો.

ગર્ભાવસ્થા દરમિયાન, મહિલાઓ પોતાનું ધ્યાન રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે જેથી તેઓ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે. આ માટે ગર્ભવતી મહિલાએ માત્ર પોતાના...

કાંસાના વાસણોનો આ ફાયદો છે, નિષ્ણાતો પાસેથી જાણો કે કાંસાના પ્યાલામાં પાણી કેમ પીવું જોઈએ ?

સદીઓથી ભારતીય ઘરોમાં કાંસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બેલ ધાતુ કહેવામાં આવે છે અને તે પિત્તળનું સંશોધિત સ્વરૂપ છે. તેમાં થોડું તાંબુ...

No Smoking Day 2021 : જો તમે ધૂમ્રપાનના વ્યસનથી છૂટકારો મેળવવા માંગતા હોય,તો આ 5 ટીપ્સને અનુસરો !

દર વર્ષે માર્ચના બીજા બુધવારે, નોન સ્મોકિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેથી સમગ્ર વિશ્વના લોકોને ધૂમ્રપાન ન કરવા અંગે જાગૃત કરી શકાય. આ...

વજન ઘટાડવા તેમજ સુંદરતા વધારવા માટે આમલીનું જ્યુસ પીવો,આ રીતે બનાવો હેલ્ધી ડ્રીંક !

આમલી કોને પસંદ નથી, ભારતીય તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. કેટલાકને ચટણી ખાવાનું ગમે છે તો કેટલાકને લૂખી ખાવી ગમે છે. જો...

ભારતમાં એંટીબાયોટિક દવાના સેવનમાં 30%નો વધારો થયો, જો તમે પણ આ દવા લો છો તો થઇ જાવ સાવધાન.

એન્ટીબાયોટીક વૈશ્વિક રોગચાળાઓમાં ખૂબ ચર્ચિત શબ્દ રહ્યો છે. ભારતમાં એન્ટિબાયોટિક્સ લેનારા લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. એક તાજેતરના અહેવાલમાં, ભારતમાં એન્ટિબાયોટિકનું સેવન...

શું તેમ સ્ત્રીઓને થતાં સર્વાઇકલ કેન્સર વિશે જાણો છો ?

શું તમે જાણો છો કે સર્વાઈકલ કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં કેન્સરના મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે. પરંતુ તે કેન્સરનો એક એવો પ્રકાર પણ છે...

તાજા સમાચાર

- Advertisement -spot_img