Tuesday, March 19, 2024
- Advertisement -spot_img

TAG

mumbai-state

Maharashtra Unlock Guideline: મહારાષ્ટ્રમાં 5 સ્તરીય ‘અનલોક’ યોજનાની જાહેરાત, લેવલ -1 જિલ્લાઓને સૌથી વધુ છૂટ.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આખરે અનલોક કરવાની યોજનાની ઘોષણા કરી. નવી યોજનાનો અમલ સોમવારથી શરૂ થશે. મહા વિકાસ આધાડી સરકાર દ્વારા જાહેર કરાયેલી પાંચ-સ્તરની...

Maharashtra Unlock વાળા નિવેદન પર પૂર્વ સીએમ ફડણવીસની પ્રતિક્રિયા કહ્યું, રાજ્ય સરકારમાં છે ઘણા સુપર સીએમ.

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં અનલોક અંગે રાજ્ય સરકાર દ્વારા વીરવાર પર નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ફડણવીસે કહ્યું...

મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ લંબાવવામાં આવે પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે તેમાં રાહત મળી શકે છે: આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસની તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં કોરોના સંક્ર્મણની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અમે એવા જિલ્લાઓમાં...

શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.

કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...

ફક્ત કોગળા કરવાથી કોરોના ટેસ્ટ થઇ જશે, ICMR એ પણ મંજૂરી આપી !

રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા.

મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા...

શિવસેનાના મુખપત્ર સામનાએ કહ્યું, જો સુપ્રીમ કોર્ટે સમયસર સંજ્ઞાન લીધું હોત તો આવી ભયંકર પરિસ્થિતિ ઊભી ન થઈ હોત.

દેશમાં કોરોના વાયરસને કારણે સતત કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિવસેનાના મુખપત્ર સામનાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ હવે દેશમાં કોવિડની સ્થિતિની નોંધ લીધી છે....

કોવિડ હોસ્પિટલમાં આગ: મુંબઈ વિરારમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ભારે આગ લાગી; આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા, મોદીએ વ્યથા વ્યક્ત કરી.

શુક્રવારે (આજે) સવારે 3 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી.વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના કંટ્રોલ રૂમના...

મહારાષ્ટ્રમાં કોરોના સામે લડત લડવા આ લક્ષ્ય નક્કી કર્યું, રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહી આ વાત.

મહારાષ્ટ્રમાં કોરોનાના ઝડપથી ફેલાયેલા સંક્રમણને રોકવા માટે, રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે અમે કોવિડ -19 થી રક્ષણ મેળવવા માટે દરરોજ 6 થી...

Lockdown in Maharashtra: લોકડાઉનને લઈ સીએમ ઉદ્ધવ ઠાકરેની અજિત પવાર સાથે મહત્ત્વની બેઠક, નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે લોકડાઉન અંગે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં લોકડાઉનથી રાજ્યના પ્રભાવિત લોકો માટેના નાણાકીય પેકેજ પર...

તાજા સમાચાર

- Advertisement -spot_img