Tuesday, May 7, 2024
- Advertisement -spot_img

TAG

National News

દિલ્હીના લોકો માટે મહત્વના સમાચાર, આ કામ નહીં કરો તો વીજળી-પાણીનું કનેક્શન કાપવામાં આવશે.

રાજધાની દિલ્હીમાં બહુમાળી ઇમારતોની સલામતીની નિષ્ફળતા, વીજળી અને પાણી માટે વધતી સમસ્યાઓનું કારણ બની શકે છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તમામ સ્થાનિક...

ભારત 123માં ક્રમે : સાત દાયકા પછી પણ દેશના જુદા-જુદા વિસ્તારોમાં જાતીય સમાનતાની ભાવના સ્થાપિત થઈ નથી !

તાજેતરમાં જ વર્લ્ડ બેંકે મહિલા વ્યાપાર અને કાયદા -2021 નો રિપોર્ટ બહાર પાડ્યો છે, જે મુજબ વિશ્વના ફક્ત 10 દેશોની જ મહિલાઓને સંપૂર્ણ અધિકાર...

કિસાન આંદોલન : 8 માર્ચે ટિકારી બોર્ડર પર 111 મહિલાઓને સન્માન કરવાની તૈયારી !

સંયુક્ત મોરચાની બેઠકમાં હવે પછીની રણનીતિ નક્કી થયા બાદ 8 માર્ચે ટીકરી બોર્ડર પર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવાની તૈયારી ચાલી રહી છે. આ...

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021: ફિલ્મ જગતની આ હસ્તીઓ જોડાઈ રાજનીતિમાં.

બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફિલ્મી સ્ટાર્સનો ભાજપમાં જોડાવવાનો શીલશીલો ચાલુ છે ત્યારે બંગાળી અભિનેત્રી સયંતિકા બેનર્જી બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં સામેલ થયા. આ...

ભાજપના સાંસદ વરૂણ ગાંધી શા માટે ખેડુતોની મહેનતને સલામ આપવા બરેલી પહોંચ્યા ? જાણો

પીલીભીત ભાજપના સાંસદ વરૂણ ગાંધી મંગળવારે બરેલીના ખેડૂતોની મહેનતને સલામ આપવા બાહેડી પહોંચ્યા હતા. દિલ્હીથી બહેડીના ખામરીયા ગામે પહોંચેલા ભાજપના સાંસદે સૌ પ્રથમ ખેડૂતો...

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે, સરકાર ટેક્સ ઘટાડવાની તૈયારી કરી રહી છે !

નાણાં મંત્રાલય સામાન્ય ગ્રાહકો પરનો ભાર ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાનું વિચારી રહ્યું છે. ન્યુઝ એજન્સી રોઈટર્સે આ ચર્ચામાં સામેલ સૂત્રોના...

Latest Guidelines on Covid-19 : કોરોના ગાઇડલાઇન્સ આજથી 31 માર્ચ સુધી લાગુ રહેશે, જાણો કેટલા નિયમો બદલાયા !

કોરોનાવાયરસ માર્ગદર્શિકાના દેખરેખ અને નિવારણ અંગે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા આજથી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. શુક્રવારે મંત્રાલયે હાલમાં માર્ગદર્શિકાની મુદત...

COVID-19 Cases in India : સતત ત્રીજા દિવસે 16 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ -19 ચેપના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે, જ્યારે 113 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત, ચેપમાંથી...

ગુજરાત બજેટ સત્ર 2021: ગુજરાત સરકારનું બજેટ એપ્લિકેશન દ્વારા રજૂ કરવામાં આવશે,8 લાખ કાગળો બચાવવાનું લક્ષ્ય !

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ બજેટ સત્રમાં 8 લાખના કાગળો બચાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને સરકાર આ બજેટ એપ્લિકેશન દ્વારા વિધાનસભામાં રજૂ કરશે....

’40 લાખ ટ્રેક્ટર સાથે સંસદને ઘેરી લેવામાં આવશે.’ મહાપંચાયતમા રાકેશ ટીકૈતેની ચેતવણી.

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મંગળવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને પાછો નહીં ખેંચે તો આ વખતે સંસદને ઘેરી લેવાનો આહવાન કરવામાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img