Sunday, October 19, 2025

ટંકારાના નસીતપર ગામે 26 ઓક્ટોબરે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટના લાભાર્થે ભવ્ય નાટક યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: આગામી તારીખ ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ – નસીતપર ના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ – નસીતપર દ્રારા મહાન ઐતિહાસિક નાટક ” સોરઠનો સિંહ રા’નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી ” સાથે હાસ્ય રસીક કોમીક ” બિચારો શેઠ, ફસાયો ઠેઠ ” ભજવામાં આવશે.

તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવા ના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર