ઉમિયા માતાજી મંદિર – સિદસર સંસ્થાએ ફ્રી નિદાન કેમ્પ આશરે ૩૫૦ કર્યા છે.
ટંકારા: હડમતિયા ખાતે તા.૮/૭/ ૨૦૨૩ ને શનિવારના રોજ સર્વ જ્ઞાતિજનો માટે ઉમિયા માતાજી મંદિર – સિદસર આયોજીત કુમાર પ્રાથમિક શાળા – હડમતિયા નવા પ્લોટમાં કેમ્પ યોજાયો હતો.
* થાક લાગવો
* હાથ પગની ખાલી ચડવી
* હાથ પગ ઠંડા પડી જવા
* ચક્કર આવવાં
* શ્વાસ લેવામાં તકલીફ થવી
* છાતીમાં દુઃખાવો થવો
* માથામાં દુઃખાવો થવો
* ગોઠણ/ સાંધામાં દુઃખાવો થવો
* વાળ ખરવા
* બેચેની લાગવી, ડિપ્રેશન થવું તેમજ વજન, ઉંચાઈ, ટેમ્પ્રેચર, ઓક્સિજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર માપી આપ્યા હતા. આ કેમ્પમાં મદદ માટે કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયા એ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સજનપરના ૧૮૫ અને હડમતિયા ૧૫૬ દર્દીઓ એ લાભ લીધો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરની શાળાના વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અંગે જ્ઞાન વિકસે તે હેતુથી મનપાની વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકયુ જ્ઞાન ન મેળવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો રહ્યો હતો. મોરબી મહાનગરપાલિકાને ૧ વર્ષ...
બન્ને ટીમો સહીત અન્ય કેટેગીરીના ખેલાડીઓને પણ જ્ઞાતિ અગ્રણીઓના હાથે ટ્રોફી આપવા સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ...