મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે ગોવિંદભાઈ દુબરીયાની વાડીએ રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની હેમરાજભાઈ જીતરાજભાઈ ગણવા (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા. ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ સાડા ચાર વાગ્યાની આસપાસ ગોવિંદભાઈ દુબરીયાની વાડીએ હોય ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોય જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના ટીકર ગામે દેવજીભાઈ મનજીભાઈ પરમાર ના ઘરે 70 વર્ષીય વૃદ્ધા દિવાબત્તી કરતા હોય તે વેડાએ શરીરે આગ લાગી દાઝી જતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રુબીબેન મનજીભાઈ પરમાર (ઉ.વ.૭૦). નામના વૃદ્ધ મહિલા ઘરે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા હોય ત્યારે અચાનક...
મોરબીના સામા કાંઠે રહેતા અને મોરબીના રંગપર ગામે આવેલ સ્પારકોસ સિરામિકમાં કામ કરતા હોય ત્યારે પતરુ તૂટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ સો ઓવરની પરશુરામ નગરમાં રહેતા ઈરફાનભાઇ મહેબુબભાઇ સમા (ઉ.વ.,41) નામના યુવક મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સ્પારકોસ સીરામીક માં કામ...
મોરબી શહેરમાં આવેલી મચ્છુ નદીની તાત્કાલિક સફાઈ કરવા બાબતે તથા મચ્છુ નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણિયા દેવેશ મેરૂભાઈ ગિરીશભાઈ છબીલાલભાઈ કોટેચાએ મોરબી જિલ્લા કલેકટર અને કમીશ્નરને રજૂઆત કરી આ બાબતે યોગ્ય કરવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાંથી...