મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા પ્લોટમાં ભાડાના મકાનમાં યુવાને ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હાલ રહે મોરબીમાં દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા પ્લોટમાં મોહમદભાઈ આદમભાઈ બ્લોચના મકાનમાં ભાડેથી અને મુળ.ગામ સરવડ તા. મોરબી વાળા રાજેશભાઈ ધરમશીભાઈ દેલવાડી (ઉ.વ.૨૧) નામના યુવાને ગત તા.૧૬-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને ગળા સાથે વિટોડીને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર યુવકને આરોપીએ પોતાના મોબાઈલમાં ફેક ફેસબુક આઈડી બનાવી તે પરથી યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનતી કરી ગાળો આપી તથા સાથીઓને પણ અભદ્ર ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ સબજેલ પાસે વણકરવાસમાં રહેતા ધંધો કરતા અને આમ...
રજૂ થયેલા કેન્દ્રીય બજેટ માં મોરબી જિલ્લા ને કોઈ ફાયદો નહી! પણ ભાજપ પ્રમુખ કરશે વખાણ
ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખાસ લાભ મોરબી કે મોરબીના સિરામિક,ઘડિયાળ,કે અન્ય ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો થયો નથી છતાં દેવા તળે દબાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા આવતી...