મોરબીઃ પ્રાથમિક શાળાના ના શિક્ષકની દીકરી વૈદેહી પટેલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાત બોર્ડમાં દ્રિતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું
“મોર ના ઈંડા ચીતરવા ન પડે” આ કહેવત અહીં બંધ બેસે છે જી ..હા એક શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓના સારા પરિણામની અપેક્ષા રાખતા હોય છે પણ જયારે પોતાનાજ ઘરમાં એટલેકે પોતાના દીકરા દીકરી સારું પરિણામ લઈને આવે ત્યારે હર્ષની લાગણી નો આનંદ અલગ હોય છે મૂળ સરવડ ગામના અને હાલ મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટીમા રહેતા અને નાની વાવડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ પટેલ ની દીકરી વૈદેહી પટેલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.98 PR 94.86% તેમજ Account 100/100 માર્ક્સ સાથે મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન અને ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવી પરિવાર તેમજ સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...