Thursday, October 30, 2025

મોરબીના વાલ્મીકિવાસમા વૃદ્ધે એસીડ પી જીંદગી ટુંકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલ વાલ્મીકિવાસ શેરી નં -૦૨ મા રહેતા વૃદ્ધ મહિલાએ કોઈ કારણસર એસીડ પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ જુની જેલ રોડ પર રહેતા મોતીબેન ધમાભાઈ મકવાણા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ મહિલાએ કોઈ કારણસર પોતાના ઘરે એસીડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર