Saturday, May 17, 2025

વાંકાનેર : ધંધા બાબતે મનદુઃખ રાખી માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરના ઢુવા નજીક આવેલ એકે હોટલ પાસે ગેરેજ નો વ્યવસાય કરતા રિઝવાન ભાઈ ખોખરને અમુક ઇશમો દ્વારા ધંધા બાબતે ખાર રાખી ભૂંડા બોલી ગાળો બોલી ભીખા પાટુ મારી લોખંડનો સળિયા વડે મૂઢમાર કરી માર મારવામાં આવ્યો હતો.

ત્યારે ફરિયાદી રિઝવાન ભાઈએ આ કામના આરોપી તોફિકભાઈ લધાણી , ફીરઝાના ઉર્ફે કીરણ તોફીક લધાણી અને અરવિંદસિંહ ગોહીલ રહે તમામ ઢુવા વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે બાબતે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર