મોરબી: મોરબી – માળિયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં આવતીકાલે મંગળવારે મોરબીના વિવિધ વિસ્તારોમાં બાઈક રેલી તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
૬૫ મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જે. પટેલના સમર્થનમાં તારીખ ૨૯-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં બાઈક અને કાર રેલીનું આયોજન કરેલ છે. આ બાઈક રેલીની શરૂઆત ૧૨:૩૦ કલાકે ઉમીયા આશ્રમ મહેન્દ્રનગર કાર્યાલયથી થશે તો આ પરીવર્તન સંકલ્પ યાત્રા માં સૌ મીત્રો, યુવાનો, મતદાર ભાઈઓ તથા બહેનો કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોને વધુમાં વધુ સંખ્યામાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે બેઠક યોજાશે.
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૦૬-૦૭-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૧૦ થી ૫...
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...