મોરબી: મોરબી – માળિયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં આવતીકાલે મંગળવારે મોરબીના વિવિધ વિસ્તારોમાં બાઈક રેલી તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
૬૫ મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જે. પટેલના સમર્થનમાં તારીખ ૨૯-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં બાઈક અને કાર રેલીનું આયોજન કરેલ છે. આ બાઈક રેલીની શરૂઆત ૧૨:૩૦ કલાકે ઉમીયા આશ્રમ મહેન્દ્રનગર કાર્યાલયથી થશે તો આ પરીવર્તન સંકલ્પ યાત્રા માં સૌ મીત્રો, યુવાનો, મતદાર ભાઈઓ તથા બહેનો કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોને વધુમાં વધુ સંખ્યામાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...