ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન અને ભાજપ ના આગેવાન અને રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના નામે લીરે લીરા ઉડાડવા માં આવી રહિયા છે
મોરબી નગરપાલિકા માં પ્રમુખ કુસુમબેન પરમાર ના પતિ જેને વહીવટી જ્ઞાનની ખામી છે છતાં પોતાની જાત ને પ્રમુખ માની પાલિકા નો વહીવટ કરી રહિયા છે તેમને હમણાં જ વોર્ડ નંબર ૧૧ ના લોકો ની પ્રાથમિક સુવિધા ના નામે રજૂઆત કરનાર વ્યક્તિ ને ગાળા ગાળી કરી માર મારવા ની ઘમકી આપી તેવીજ રીતે પોતાની જાત ને દેશ ભક્ત કહેવનાર અજય લોરિયા એ બેફામ વાણી વિલાસ કરી ભાજપ પક્ષ ની વિચારધારા ને બદનામ કરેલ છે એક જમીન પ્રકરણ માં પોતાની ભૂમિકા ના આક્ષેપ ની સામે સોશ્યલ મીડિયા માં ના બોલી શકાય કે ના સાભળી શકાય તેવા અપ સબ્દ નો માળો ચલાવી ભાજપ ની આબરૂ નું લીલામ કરેલ છે ત્યારે મોરબી માં રહેતા ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન એવા રાજકોટ ના સાંસદ અને મોરબી ના રહેવાસી મોહનભાઈ કુંડારિયા આં બાબત પર શું ખુલાસો કરે છે તે પ્રજા જાણવા માંગે છે
જિલ્લા પંચાયત ના બાંધ કામ સમિતિ ના ચેરમેન અને મોરબી નગર પાલિકા ના પ્રમુખ ના પતિ બેફામ વાણી વિલાસ સાથે ગાળો અને ઘમકી આપી પ્રજા ને ડરાવવા ના પ્રયત્ન કરે છે ત્યારે આ મોરબી ના રહેવાસી અને રાજકોટ ના સાસંદ અને ભાજપ શિસ્ત સમિતિ ના ચેરમેન મોહન ભાઇ કુંડારિયા આં બાબતે ભાજપ ની નીશિસ્ત તોડતા અને પ્રજા ને ગાળા ગાળી કરતા લોકો સામે શું પગલાં લેશે એ પ્રજા જોવા માંગે છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...